પરમાણુનું કદ અને ન્યુક્લિયસના કદનો સંબંધ લખો.
પરમાણુનું ન્યુક્લિયસ કોને કહે છે ?
નીચે આપેલા બે વિધાનોમાંથી એક વિધાન$-A$ અને બીજુ વિધાન કારણ$-R$ છે.
વિધાન $A:$ પરમાણું કેન્દ્રો કે જેનો પરમાણું ભાર $30$ થી $170$ ની સીમામાં છે તેની બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન એ પરમાણું ક્રમાંકથી સ્વતંત્ર હોય છે.
કારણ $R$: પરમાણ્વીય બળ ટૂંકી સીમા ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા આધારે, યોગ્ય જવાબ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો.
એક ન્યુકિલયસનું બે નાના અંશમાં તેમના વેગનો ગુણોત્તર $3:2$ થાય તે રીતે વિભંજન થાય છે. તેમના ન્યુકિલયસ કદનો ગુણોત્તર $\left(\frac{x}{3}\right)^{\frac{1}{3}}$ છે. તો ' $x$ ' નું મૂલ્ય $........$ થાય.
નીચે બધા જ સાચાં વિધાનો આપેલા છે.
$(A)$ $n$ મી કક્ષામાં ભ્રમણ કરતા ઈલેકટ્રોન માટે કોણીય વેગમાન $h$ ના પૂર્ણગુણાંકમાં હોય છે.
$(B)$ ન્યુક્લિયર બળો વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતા નથી.
$(C)$ નયુક્લિયર બળો સ્પિન ઉપર આધાર રાખે છે.
$(D)$ નયુક્લિયર બળો કેન્દ્રિય અને વિદ્યુતભાર થી સ્વતંત્ર છે.
$(E)$ ન્યુક્લિયસની સ્થિરતા પેકીંગ ફેક્રશનના વ્યસ્ત પ્રમણમાં હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
ન્યુક્લિયસની ઘનતા પરમાણુદળાંક $A$ પર કઈ રીતે આધાર રાખે?